વ્યૂહો

શ્રીનાથજીનું શ્રી ગિરિરાજ માં પ્રાગટય થયું તે સાથે જ ક્રીડા કરવા માટે ચાર વ્યૂહોનું પણ પ્રાગટય થયું છે. જે નીચે પ્રમાણે છે.
  • ૧)
    સંકર્ષણ વ્યૂહ :
    સંકર્ષણ કુડમાંથી પગ્રટ થયેલા શ્રી સંકર્ષણદેવ હાલ શ્રીગિરિરાજ ની તળેટી માં આવેલા આન્યોર ગામમાં બિરાજે છે.

  • ૨)
    વાસુદેવ વ્યૂહ :
    ગોવિંદકુંડમાંથી પગ્રટ થયેલા શ્રી ગોવિંદદેવ હાલ શ્રીગિરિરાજ ની તળેટીમાં આવેલા ગોવિંદકુંડમાં બિરાજે છે.

  • ૩)
    પ્રધુમન વ્યૂહ :
    દાનઘાટીમાં પ્રગટ થયેલા શ્રી દાનીરાયજી દેવ હાલ શ્રીગિરિરાજજની તળેટીમાં આવેલા દાનઘાટી નામના સ્થળે બિરાજે છે.

  • ૪)
    અનિરુદ્ધ વ્યહ :
    શ્રી કુડંમાંથી પ્રગટ થયેલા શ્રી હરિદેવજી હાલ શ્રીગિરિરાજની તળેટીમાં આવેલા માનસીગંગા કુંડમાં બિરાજે છે.

 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.