પુષ્ટિમાર્ગમાં ૮૪ના અંકની વિશેષતા
  • ૧)
    ૮૪ શ્રી મહાપ્રભુજીના નિર્ગુણ સેવકો શ્રી દામોદરદાસજી વગેરે.
  • ૨)
    ૮૪ શ્રી ગુસાંઈજીના સાત્વિક ગુણપ્રધાન સેવકો.
  • ૩)
    ૮૪ શ્રી ગુસાંઈજીના રાજસ ગુણપ્રધાન સેવકો.
  • ૪)
    ૮૪ શ્રી ગુસાંઈજીના તામસ ગુણપ્રધાન સેવકો.
  • ૫)
    ૮૪ શ્રી ગદ્યમંત્રના અક્ષરો, બ્રહ્મસબંધ મંત્ર.
  • ૬)
    ૮૪ કોશના ક્ષેત્રવાળું શ્રી વ્રજમંડળ.
  • ૭)
    ૮૪ લીલાધામ પ્રભુના વ્રજમંડળમાં મુખ્ય નિકુંજો.
  • ૮)
    ૮૪ કુંડ શ્રી વ્રજમંડળમાં મુખ્ય ગણાવેલા છે.
  • ૯)
    ૮૪ શ્રી મહાપ્રભુજીની બેઠકો છે.
  • ૧૦)
    ૮૪ ખંતીવાળો સારસ્વતકલ્પમાં નંદભવનનો મહેલ.
  • ૧૧)
    ૮૪ વચનામૃત બહુ સુંદર સૂત્રાત્મક શ્રી હરિરાયજી રચિત.
  • ૧૨)
    ૮૪ ભક્તિના પ્રકારનું વર્ણન.
  • ૧૩)
    ૮૪ શ્રી હરિરાયજી દ્વારા વર્ણવાયેલા વૈષ્ણવના મુખ્ય લક્ષણોં.
  • ૧૪)
    ૮૪ પુષ્ટિમાર્ગના મુખ્ય સિદ્ધાંતો.
  • ૧૫)
    ૮૪ લાખ યોનિ.
  • ૧૬)
    ૮૪ શ્રી મહાપભુજીના દ્વાદશ અંગ[ ૧૨ અંગો જેમાં દરેક અંગમાં ૭ - ૭ ધર્મો વિદ્યમાન છે. ૧૨ × ૭ ].
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.