બાર શકિત
  • ૧)
    ઉચ્છેદિકા  :  
    રસગોપનનું કામ કરે છે અને જીવને રહસ્ય લીલાનું જ્ઞાન થવા દેતાં નથી.
  • ૨)
    વિક્ષેપિકા   :  
    નિકુંજલીલામાં અનધિકારી જીવોને પ્રવેશવા દેતી નથી.
  • ૩)
    યોગમાયા  :  
    રાસાદિ લીલાની સામગ્રી સિધ્ધ કરે છે
  • ૪)
    કાત્યાની દેવી  :  
    સસાધન ભક્તોની સમગ્રી સિધ્ધ કરે છે
  • ૫)
    વૃંદાદેવી  :   
    વૃંદાવનમાં સઘળી ૠતુ સામગ્રી સિધ્ધ કરે છે.
  • ૬)
    ચંદ્રાવલીજી  :  
    શ્રી ઠાકોરજીને રમણ કરાવે છે.
  • ૭)
    સંકેતદેવી  :  
    વ્રજભકતોને અને ઠાકોરજીને પધરાવવાનો સંકેત કરે છે.
  • ૮)
    લલિતાદવી  :  
    મધ્યાજી રૂપે છે અને માનાદિ લીલામાં માન છોડાવે છે.
  • ૯)
    વિમલાદેવી  :  
    સઘળા ભક્તોના શૃંગાર કરે છે.
  • ૧૦)
    નોવારીદેવી  :  
    નૌતનરસ વાર્તા સંભળાવે છે.
  • ૧૧)
    ચોવારીદેવી  :  
    ચારે યુથાધિપતિઓની આજ્ઞા અનુસાર સેવા કરે છે.
  • ૧૨)
    આનંદીદેવી  :  
    સર્વનો વિરહ તાપ નિવૃત કરી આનંદ કરાવે છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.