ચરણચોકી
શ્રીનાથજી સૌ પ્રથમ ગોવર્ઘન પર્વત પર બિરાજયા. એ પછી મેવાડ પઘાર્યા. ગોવર્ઘન પર્વતથી મેવાડ સુધીના માર્ગમાં જે જે સ્થળે આપશ્રી થોડા કે ઝાઝા દિવસ બિરાજયા તે શ્રીનાજીની ચરણચોકી તરીકે ઓળખાય છે
-
૧)નિજમંદરનું સ્થાન - શ્રી ગિરિગોવર્ઘન ઉપર
-
૨)મથુરામાં સતધરા
-
૩)આગ્રા મકાન નં . ૩૪૦૨
-
૪)ચંબલનદી ઉપર દંડોતધાર
-
૫)આગ્રા થી ઝાંસીની લાઈનમાં મૂરે સ્ટેશથી ચારેક કિ.મિ. દૂર
-
૬)કોટા
-
૭)કિશનગઢ - પિતાંબરજી કી ચાલ
-
૮)મારવાડ પાસે ચાં પાસેની કદમખંડો ઈ.સ.૧૭૨૮
-
૯)ઉદેપુરમાં રાયસિંહના સમયમાં નવ માસ
-
૧૦)સિંહાડ
-
૧૧)ઉદેપુરથી ૧૬ કિ.મિ દૂર ઘસ્યાઢ
-
૧૨)શ્રીનાથદ્રારા.