સ્વતંત્ર ટીકાઓ તત્વજ્ઞાનની દ્દષ્ટિએ : [૧] અણુભાષ્યનો અંતિમ દોઢ અધ્યાય [૨] ગાયત્રી કારિકા.
ભાવ દ્દષ્ટિએ : [૧] અષ્ટાક્ષર નિરૂપણ [૨] પ્રેમામૃતસ્તોત્ર [૩] ગદ્યાર્થ [૪] મધુરાષ્ટકની ટીકા [૫] ગીત ગોવિંદની પ્રથમ અષ્ટપદીની ટીકા.
શ્રી ગુસાંઈજી - સાહિત્યસેવા
શ્રી વિઠ્ઠલેશે સંસ્કૃત ભાષામાં નાનામોટા થઈ લગભગ પચાસ જેટલા ગ્રંથ લખ્યાં છે. તેમાં રસાત્મક, તાત્વિક દ્દષ્ટિનાં અને વિદ્વાનને શોભે તેવી શૈલીના દર્શન થાય છે.તેમના ગ્રંથોનું વગીર્કરણ નીચે મુજબ
-
૧)
-
૨)સ્વતંત્ર ગ્રંથો તત્વજ્ઞાનની દ્દષ્ટિએ : [૧] વિદ્વનમંડન [૨] ભક્તિહંસ [૩] ભક્તહેતુ નિર્ણય.
ભાવ દ્દષ્ટિએ : [૧] શૃંગારરસ મંડન [૨] સ્વપ્નદર્શન [૩] ગુપ્તદર્શન.
સિધ્ધાંત દ્દષ્ટિએ : [૧] જન્માષ્ટમી મિર્ણય [૨] રામનવમી નિર્ણય [૨] પ્રકીર્ણપત્રો
-
૩)મધુર સ્તોત્રો : [૧] શ્રી ગોકુલાષ્ટક [૨] સ્વામીન્યષ્ટક [૩] સ્વામિની સ્તોત્ર [૪] ભુજંગપ્રયાતાષ્ટક [૫] લલિતત્રિભંગ સ્તોત્ર [૬] પ્રબોધ [૭] શ્રીયમુનાષ્ટક પદી [૮] રક્ષા સ્મરણ [૯] પખપર્યક શયનમ્ [૧૦] મંગલ મંગલમ્ [૧૧] ભાવૈર કુરિતંમ્ [૧૨] આર્યાઓ [૧૩] વિજ્ઞપ્તિઓ.
-
૪)શ્રી મહાપ્રભુજી વિષયક સ્તોત્રો : [૧] સૌંદર્ય પદ્ય [૨] શ્રી સર્વોત્તમ સ્તોત્ર [૩] શ્રી વલ્લભાષ્ટક [૪] સ્ફૂરત કૃષ્ણ પ્રેમામૃત [સપ્તશ્લોકી] .
-
૫)ષોડશ ગ્રંથ પરની ટીકાઓ : [૧] શ્રી યમુનાષ્ટક વિવૃત્તિ [૨] સિધ્ધાંત મુક્તાવલી વિવૃત્તિ [૩] સિધ્ધાંત રહસ્ય - વિવૃત્તિ [૪] નવરત્ન પ્રકાશ.
-
૬)શ્રી ભાગવત વિષયક ટીકા ગ્રંથો : [૧] શ્રી ભાગવતાર્થ નિબંધ પ્રકાશ - સ્કંધ ૩ થી ૫ સુધી [૨] શ્રી ટિપ્પણીજી [૩] શ્રી વૃત્રાસુર - ચતુશ્લોકી પરની ટીકા .
-
૭)શ્રી ગીતાજી વિષયક ગ્રંથો : [૧] ગીતા તાત્પર્ય [૨] ગીતાહેતુ [૩] ગીતાજીના પ્રથમ અધ્યાયની ટીકા [૪] ન્યાસાદેશ વિવૃત્તિ.